• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • મ્યાનમારમાં ભૂકંપથી 144 લોકોના મોત, 700થી વધુ ઈજાગ્રસ્ત, મૃત્યુઆંક વધી શકે...

મ્યાનમારમાં ભૂકંપથી 144 લોકોના મોત, 700થી વધુ ઈજાગ્રસ્ત, મૃત્યુઆંક વધી શકે...

09:50 PM March 28, 2025 Gujju News Channel Share on WhatsApp

મ્યામારમાં વિનાશક ભૂકંપ આવ્યો છે. મ્યામારમાં લશ્કરી સરકારના વડા દ્વારા અધિકારીક નિવેદન બહાર પાડીને 144 લોકોનાં મોત નિપજ્યાં હોવાનો અને 700 થી વધારે લોકો ઘાયલ થયા હોવાનો પણ સ્વિકાર કર્યો છે



Myanmar Earthquake : મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપથી ભારે વિનાશ થયો છે. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 144 લોકોના મોત થયા છે અને 732 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જો કે મોત અને ઘાયલોનો આંકડો હજી પણ વધી શકે છે. મ્યાનમારની લશ્કરી સરકારના વડા દ્વારા આ અંગે અધિકારીક નિવેદન બહાર પાડવામાં આવ્યું તેમાં માહિતી આપવામાં આવી છે.

Myanmar earthquake - natural disaster - Thailand earthquake - મ્યાનમારમાં વિનાશક ભૂકંપથી વિનાશ


► મ્યાનમારમાં જ્યાં જુઓ ત્યાં વિનાશલીલા


મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપથી ભારે વિનાશ થયો છે. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 144 લોકોના મોત થયા છે અને 732 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. એવી આશંકા છે કે, આ આંકડો વધુ વધી શકે છે, આ માહિતી મ્યાનમારની લશ્કરી સરકારના વડા (જુન્ટા) દ્વારા આપવામાં આવી છે. શુક્રવારે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. રસ્તાઓ પર વિશાળ તિરાડો પડી ગઈ હતી. આ ઉપરાંત, ત્રણ મસ્જિદો અને ઐતિહાસિક 90 વર્ષ જૂના અવા બ્રિજને પણ ભારે નુકસાન થયું છે.


► સેના અને પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી


સરકારે બચાવ અને રાહત કામગીરીને ઝડપી બનાવી છે. સેના, પોલીસ અને બચાવ ટીમો કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓનો અંદાજ છે કે, મૃત્યુઆંક વધી શકે છે કારણ કે હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. સેના અને પોલીસ દ્વારા રાહત અને બચાવકામગીરી ચલાવાઇ રહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Myanmar earthquake - natural disaster - Thailand earthquake - મ્યાનમારમાં વિનાશક ભૂકંપથી વિનાશ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us